Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જૂનાગઢના 'અકિલા'ના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઈ જોષીના પુત્રી રૂષિતાનો જન્મદિવસ

જૂનાગઢ, તા. ૪ :. જૂનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સ્વ. સૂર્યકાન્ત જોષી અને ગિરાબેન જોષીને ત્યાં તા. ૪ ડીસે. ૧૯૯૧ના રોજ જન્મેલ ઋષિતાનો આજે ૨૯મો જન્મ દિવસ છે.

ઋષિતા એ (એમ.ઈ. ઈલેકટ્રીકલ) માસ્ટર ઓફ એન્જીનીયરીંગ સુધી અભ્યાસ કરી હાલ દુબઈના જુબેઈલ સાઉદી અરેબીયા તેમના પતિદેવ મહેશકુમાર ઘનશ્યામભાઈ જોષી સાથે સાંસરિક જીવન માણી રહ્યા છે અને ઉચ્ચ અભ્યાસ પણ કરી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે મો. ૯૮૨૫૦ ૪૯૭૦૨ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(9:42 am IST)