Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

કેશોદ તાલુકાના યુવા પત્રકાર અનિરૂધ્‍ધસિંહ બાબરીયાનો જન્‍મદિવસ

કેશોદ, તા.૨૯: કેશોદના છેવાડા સુધીના લોકોના પ્રશ્‍નોને વાચા આપતા અને છેલ્લા ૭ વર્ષ થયા કેશોદ તાલુકામાં પત્રકારિત્‍વ કરતા કેશોદ તાલુકાના ન્‍યુઝ અપડેટ મીડિયા ના કેશોદ ના બ્‍યુરો ચિફ તેમજ પ્રિન્‍ટ અને ઈલેક્‍ટ્રોનિક મીડિયામાં પત્રકારત અનિરૂધ્‍ધસિંહ બાબરીયાનો આજે જન્‍મદિવસ છે આજે ૨૯ વર્ષ પુરા કરી ૩૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના કુટુંબીજનો, મિત્ર મંડળ, સામાજીક અને રાજકીય કાર્યકરો તેમજ પોલીસ સ્‍ટાફ પરિવાર તરફથી   મો.૭૭૭૮૮૧૭૭૭૧ પર શુભેચ્‍છાઓની વર્ષા થઈ રહી છે.

(10:52 am IST)