Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

યુવા એડવોકેટ અમન દોશીનો આજે જન્‍મ દિનઃ ૩૧માં વર્ષમાં પ્રવેશ

નેમીનાથ-વિતરાગ સંઘ પ્રમુખ ભરતભાઇના પુત્ર

રાજકોટ : નેમિનાથ -વીતરાગ સ્‍થા.જૈન સંઘના પ્રમુખ ભરતભાઇ દોશીના પુત્ર અમનભાઇ દોશીનો આજે જન્‍મ દિન છે. સ્‍નેહીઓ, મિત્રો તથા શુભેચ્‍છકો તરફથી જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે તેમણે બી.એમ.એલ.એલ.બી. તથા એમ.બી.એનો અભ્‍યાસ કરીને વકીલતા કરી રહ્યા છે. તેઓ ૩૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

અમન દોશીને નાનપણથી સંગીત-ક્રિકેટ, પ્રવાસ તથા વાંચનનો શોખ છે. તેઓ અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે તેઓ નેમિનાથ-વીતરાગ જૈન સંઘના યુવા મંડળના પ્રમુખ છે. તેમને (મો. ૯૮ર૪ર ૦૦ર૧૧) શુભેચ્‍છા મળી રહી છે.

(4:52 pm IST)