Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અમિત ત્રિવેદીનો આજે જન્મદિન

રાજકોટઃ અહીંના ગાંધીગ્રામ ખાતે રહેતા, સામાજિક કાર્યકર અમિત ત્રિવેદીનો આજે ૩૧મો જન્મદિન છે. તેઓએ ૩૬ વખત રકતદાન કર્યુ છે. ઉપરાંત માતાના મઢ (કચ્છ)ની ૭ વખત, નાથદ્વારા ૬ વખત, અંબાજી ચાર વખત પદયાત્રા કરી છે. ઉનાળામાં ચકલીના માળાનું, પાણીના કુંડાનું વિતરણ કરે છે. ઝુંપડપટ્ટીમાં બાળકોને અઠવાડિયે એકવાર નાસ્તો આપે છે.(૩૦.૨)

 

(11:24 am IST)