Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

નિવૃત સનદી અધિકારી સી. એસ. ચૌધરીનો જન્મદિન

રાજકોટઃ સામાન્ય વહીવટ વિભાગ(એન.આર.આઇ. અને એ.આર.ટી.)ના ભૂતપૂર્વ અધિક સચિવ શ્રી સી.એસ. ચૌધરીનો જન્મ તા. ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૫ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ  અગાઉ અધિક ગ્રામ વિકાસ કમિશનર, જામનગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ નિવૃત જીવન પસાર કરી રહયા છે.(૧.૫)

મો. ૯૯૭૮૪ ૪૦૮૦૭ ગાંધીનગર

(11:20 am IST)