Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જૂનાગઢ લોહાણા સમાજના વેપારી અગ્રણી નવીનભાઈ ગઢીયાનો જન્મદિવસ

જૂનાગઢ, તા. ૧૨ :. જૂનાગઢ લોહાણા સમાજના વેપારી અગ્રણી કાળવા ચોક ખાતે વિહાર રેસ્ટોરન્ટના માલિક નવીનભાઈ આર. ગઢીયાનો આજે ૬૨મો જન્મ દિવસ છે.

માનવ સેવા એ જ પ્રભુ સેવાના ગુણો ચરિતાર્થ કરનાર નવીનભાઈના રેસ્ટોરન્ટમાં દિવસ દરમ્યાન અસંખ્ય ગરીબ લોકોને તે વિનામૂલ્યે ભોજન કરાવે છે. સંત પ્રેમી અને માયાળુ સ્વભાવના શ્રી ગઢીયા આજે ૬૧ વર્ષ પુરા કરી ૬૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.. ત્યારે તેમના શુભેચ્છકો મો. ૯૫૫૮૬ ૮૭૦૦૭ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૨-૩)

(11:20 am IST)