Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજુલાના પત્રકાર ચેતનભાઇ વ્‍યાસનો આજે જન્‍મદિવસ

રાજુલા તા. ર૦ :.. પત્રકાર ચેતન નવનિતરાય વ્‍યાસનો આજે જન્‍મ દિવસ છે. તેઓને જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા મો. ૭પ૬૭૧ ૧૭ર૦૧ ઉપર મળી રહી છે. ગૌરક્ષ હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે તેમજ રાજુલા તાલુકા શિક્ષિત બેરોજગાર યુનિયનના પ્રમુખ તરીકે તેઓ સેવા બજાવી રહયા છે.

(1:36 pm IST)