Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જુનાગઢઃ રાજકોટ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ-મિડીયા સેલ કન્વીનર દિનેશ બોરીચાંગરનો જન્મદિન

 જૂનાગઢ તા. ૧૭ :.. રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા સમાજ સેવા અને ઉત્કર્ષ માટે મહત્વનું એવુ યુથ કલબ કાર્યરત છે.

જેમાં રાજગોર સમાજનો એકતાતણે બાંધવા અનેક ભગીરથ કાર્યો થઇ રહ્યા છે. અને સમાજ સેવાના વિવિધ કાર્યો કરવામાં આવે છે તેમજ વોટસેપના ગ્રુપ દ્વારા સમાજ,  તે સારાનરસા સમાચારોની આપલે કરવામાં પણ ખૂબ સારૂ કાર્ય થઇ રહ્યું છે.

ત્યારે આ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટમાં મીડીયા સેલના કન્વીનર તરીકે સેવા આપતા સમાજના યુવા અગ્રણી દિનેશભાઇ બોરીચાંગરનો ૩પ મો જન્મ દિવસ હતો. ત્યારે તેમને મો. નં. ૯૮ર૪૦ ૧૭૧૧૧ ઉપર શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી.

(12:33 pm IST)