Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમરેલી જિલ્લા કલેકટર ઓખ આયુષ સંજીવનો બર્થ ડે

રાજકોટ : અમરેલીના જિલ્લા કલેકટર શ્રી ઓખ આયુષ સંજીવનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના પુનાના વતની અને ૨૦૧૧ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી  છે. અગાઉ મહેસાણામાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, નર્મદા (રાજપીપળા)માં મદદનિશ કલેકટર, ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી પદે ફરજ બજાવી ચૂકયા છે.(૧.૫)

ફોન નં. ૦૨૭૯૨ ૨૨૨૩૦૭

મો. ૯૯૭૮૪ ૦૬૨૦૨ ગાંધીનગર

 

(12:22 pm IST)