Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વાસંદા (નવસારી)ના પ્રાંત અધિકારી લલિત નારાયણસિંઘનો જન્મદિન

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં વાસંદા ખાતે મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) તરીકે કાર્યરત શ્રી લલિત નારાયણસિંઘ સંદુનો જન્મ ૧૯૮૪ના વર્ષની ૭ નવેમ્બરે થયેલ આજે ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે તાલીમી સમયગાળો ભાવનગરમાં વિતાવ્યો હતો. તેઓ ૨૦૧૫ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમનું મૂળ વતન રાજસ્થાન છે.

ફોન નં. ૦૨૬૩૦ ૨૨૨૧૬૫

મો. ૯૯૧૩૧ ૦૭૪૩૯ વાસંદા

(12:02 pm IST)