Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

અરવલ્લી જિલ્લા કલેકટર નાગરાજન એમ.નો જન્મદિન

રાજકોટઃ. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના કલેકટર શ્રી નાગરાજન એમ.નો જન્મ દિન તા. ૬ નવેમ્બર ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ થરાદ (બનાસકાંઠા)માં મદદનિશ કલેકટર, સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ તામીલનાડુના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૨૭૭૪-૨૫૦૨૦૦

મો. ૯૯૭૮૪ ૦૫૯૩૫ - મોડાસા

(11:44 am IST)