Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલનો જન્‍મદિન

જામનગરના પૂર્વ ડી.એસ.ઓ. અને દ્વારકાના પૂર્વ ડી.ડી.ઓ

રાજકોટ : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વર્તમાન સચિવ અને આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી આર.આર. રાવલનો જન્‍મ તા. ૨૫ જૂન ૧૯૬૧ના દિવસે થયેલ આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી આર.આર. રાવલ (નિવૃત આઇ.એ.એસ. ૨૦૦૯) મૂળ મહેસાણા પંથકના વતની છે.પંચમહાલ પંથકમાં આદિવાસી પ્રોજેકટ વહીવટદાર, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, દાહોદમાં અધિક કલેકટર, જામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી, દ્વારકા અને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વલસાડમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.  (૨૨.૧૩)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૨૪૫૯

મો. ૭૦૬૯૦ ૧૯૪૪૧ ગાંધીનગર

(2:04 pm IST)