Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નાણા વિભાગના ડે.સેક્રેટરી એસ.વી. પરમારનો જન્મદિન

રાજકોટઃ રાજયની સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી એસ.વી.પરમારનો જન્મ ૧૯૭૪ના વર્ષની રર ફેબ્રુઆરીએ થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હાલ નાણા વિભાગમાં (સેવા) ફરજ બજાવી રહયા છે. એમ.એ.ની પદવી ધરાવે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૪૭ર૪, મો. ૯૯૭૮૪ ૦૭૦૧૪. ગાંધીનગર.

(11:21 am IST)