Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ભૂતપૂર્વ વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનો જન્મદિન

રાજકોટઃ લીંબડી પંથકના સુપ્રસિધ્ધ જનસેવક અને રાજ્યના પૂર્વ વન પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ જીતુભા રાણાનો જન્મ ૭ જુલાઇ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.

ભૂતકાળમાં ચાર વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.સંગઠન અને સતા બન્ને ક્ષેત્રના અનુભવી નેતા છે.

૦૨૭૫૩-૨૬૧૫૪૦

મો. ૯૯૭૮૪ ૦૫૩૧૭ લીંબડી

(11:37 am IST)