Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદ-રાજકોટના 'પ્રભાવક' પૂર્વ કમિશનર

ગ્રામ વિકાસ સચિવ-કમિશનર વિજય નેહરાનો જન્મદિન

રાજકોટઃ  રાજયના ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને પંચાયત સચિવશ્રી વિજય નહેરાનો જન્મ તા.૬ જુલાઇ ૧૯૭૫ના દિવસે થયેલ આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૨૦૦૧ની બેંચના આઇ.એે.એસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા અને અમદાવાદમાં કલેકટર, એસ.ટી. નિગમમાં એમ.ડી.મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકામાં કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બનાવી ચૂકયા છે. મો.૯૯૭૮૪ ૦૫૦૬૦ અમદાવાદ.

(11:38 am IST)