Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પ્રશાંત પબ્લિસીટીનાં સંચાલક દેવદત મહેતાનો જન્મદિવસ

રાજકોટઃ એડવર્ટાઈઝીંગ તથા પ્રમોશન ક્ષેત્રે પ્રખ્યાત પ્રશાંત પબ્લિસીટીનાં સંચાલક દેવદત મહેતાએ આજરોજ જીવનનાં ૨૬ વર્ષ પુર્ણ કરી ૨૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. દેવદત મહેતા બહોળો મીત્રવર્ગ તથા ચાહક અને ગ્રાહક વર્ગ મીલનસાર  સ્વભાવ તથા મદદ કરવાની ભાવનાને કારણે પ્રિય પાત્ર બનેલ છે. તેઓનાં જન્મદિવસ નિમીતે શુભકામનાઓ મળી રહી છે.(મો.૯૮૨૪૩ ૯૮૩૩૬)

(12:59 pm IST)