Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નર્મદા જળસંપતિ વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ રાજ્યના નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી (આઇ.એ.એસ ૧૯૯૮)નો જન્મ તા. ૧ જુલાઇ ૧૯૭૩ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. ભૂતકાળમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં જિલ્લા કલેકટર, સામાન્ય વહીવટ વિભાગ અને સાયન્સ ટેકનોલોજી વિભાગમાં સચિવ વગેરે પદ રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૬૮૩

મો. ૯૯૭૮૪ ૦૭૧૭૯. ગાંધીનગર

(12:59 pm IST)