Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધુનડા સતપુરણધામ આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૪ :.. ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્‍થાપક પૂ. જેન્‍તીરામબાપાના પુત્ર હસમુખભાઇ શીલુનો આજે ૪૪મો જન્‍મ દિવસ છે.
માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્ર ચરિતાર્થ કરનાર અને આશ્રમની સ્‍થાપના થઇ ત્‍યારથી આજદિન સુધી દિવસ-રાત જોયા વગર તમામ પ્રકારની વ્‍યવસ્‍થા હસ્‍તા મોઢે નિભાવનાર સત પરિવારમાં સૌના હૃદયમાં સ્‍થાન ધરાવતાં એવા હસમુખભાઇને આજે જન્‍મ દિવસ નિમિતે શુભેચ્‍છકો મો. નં. ૯૪ર૭ર ૭૭પ૭૮ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

(1:15 pm IST)