Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમરેલીના એડવોકેટ રશ્મિકાંત ત્રિવેદીનો આજે જન્મદિવસ

અમરેલીઃ અહીના સિનીયર એડવોકેટ રશ્મીકાંત બી. ત્રિવેદીનો આજે જન્મદિવસ હોય તેઓ ૬૬ વર્ષ પુરા કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરતાં તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેઓ ભાજપના સક્રિય સભ્ય તેમજ અમરેલી શહેર ગ્રાહક સુરક્ષાના મંત્રી, શહેર યુવક સંઘના પ્રમુખ તથા વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

શ્રી ત્રિવેદીને તેમના જન્મદિને તેમના બહોળા મિત્ર વર્તુળ, સગા સ્નેહીઓ, આગેવાનો દ્વારા (મો. ૯૪ર૬પ પર૭૧૯) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:23 am IST)