Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કચ્છના નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાનો જન્મદિન

રાજકોટઃ કચ્છના નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ એસ.ઝાલાનો જન્મ તા.૨૯મે ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૨માં વર્ષની કેડીએ કદમ માંડ્યા છે. અગાઉ આણંદ (અમદાવાદ)માં પ્રાંત અધિકારી, રાજકોટ સ્ટેમ્પમાં ડ્યુટીમાં ડે. કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. તેઓ મુળ ધ્રાંગધ્રાના વતની છે.

ફોન નં. ૦૨૮૩૨- ૨૫૦૬૫૦  મો. ૯૯૭૮૪ ૦૫૨૧૨-ભુજ

(11:37 am IST)