Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ધ્રોલના જૈન અગ્રણી કિશોરચંદ્ર શેઠનો આજે જન્મ દિવસ

ધ્રોલ : નાગરીક ગ્રાહક સહકારી ભંડાર લી. ધ્રોલના મંત્રી, ત્થા જૈન અગ્રણી શેઠ કિશોરચંદ્ર મગનલાલ આજે તા. રપ ના ૭૬ વર્ષ પુરા કરી ૭૭ વર્ષમાં પ્રવેશ કરેલ છે.

આ જન્મદિન પ્રસંગે તેમની દિકરીઓ રશ્મીબેન કે. પંચમીયા, વડોદરા, દીપ્તીબેન બી. દેસાઇ, અમદાવાદ તથા શીતલબેન જતીનકુમાર ઉચાટ રાજકોટ સહિત તેમના સગા-સંબંધીઓ તેમજ મીત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી રહેલ છે. (મો. નં. ૯૯૧૩૯ ૦પ૬પ૮)

(12:49 pm IST)