Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જુનાગઢ મનોરંજન સર્કીટ હાઉસના મેનેજર પ્રફુલ્લભાઇ જોષીનો જન્મ દિવસ

જુનાગઢ, તા. રર : જુનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ અને મનોરંજન સર્કીટ હાઉસના મેનેજર પ્રફુલ્લભાઇ જોષીનો આજે ૬૧મો જન્મ દિવસ છે.

સમસ્ત બ્રહ્મસમાજમાં સેવા માટે હંમેશા તત્પર રહેતા અને સૌની સાથે સરળતાથી વ્યવહાર કરતા શ્રી પ્રફુલ્લભાઇ જોષી અત્યંત આધ્યાત્મિક ધાર્મિકવૃત્તિ ધરાવે છે અને સૌ સાથે મૈત્રી ભાવથી રહે છે. આજે તેમના જન્મદિન નિમિતે તેમના શુભેચ્છકો મો.નં ૯૪ર૭પ ૦૧૪૧૦ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:22 am IST)