Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સંતવાણીના એન્સાઇકલોંપિડીયા ભજનાનંદી પાલુભાઇ ગઢવીનો આજે જન્મદિવસ

સંત સંગ્રામે રયા પગ ખોળી, વિપતુ વેઠી બંદગી ન છોડી !

ભાવનગર : કચ્છ માંડવી તાલુકાના મોટા ભાડીયાના વતની અને હાલ ભચાઉ નીવાસી  'ભજનધામ'આશ્રમના સ્થાપક પાલુભાઇ ગઢવીનો આજે તા. ૨૦/૭/૨૦૧૯ શનિવારના જન્મદિવસ છે.

નવોદિત કલાકારોની પાઠશાળા નુ નિર્માણ કરાવનાર પાલુભાઇ ભજનની ધુનો ૯૮ હારમોનીયમ વચ્ચે કચ્છ ભચાઉની અણુશકિત કંપનીના એમ.ડી. નુ સુકાન સંભાળે છે. કચ્છના પ્રવેશદ્વાર  સમા ભચાઉ ગાંધીધામ  હાઇવે પર આઇ રાજબાઇ મ ંદિર ખાતે અખંડ હરીહર  અને રહેવાની  અદ્યતન   આબેહુબ વ્યવસ્થા ઉભી કરી છે. તેમણે સુવીખ્યાત ભજનીક નારાયણ સ્વામી અને કાનદાસબાપુના હલક થી ગવાયેલા ભજનોના બે ભાગો ૭૦૦ પાનામાં ૫૮૬ ભજનોના સંગ્રહ  'ભજનાવલી'ની ભેટ ભજન રસીયા સમક્ષ મુકી છે. પાલુભાઇ ના જન્મદિને મો. ૯૮૨૪૧૦૪૫૯૧ દ્વારા  અઢળક શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:48 am IST)