Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાજુલાના ભૂતપૂર્વ પ્રાંત અધિકારી

અમદાવાદના ડે. મ્યુનિસિપલ કમિશ્નર કુલદીપ આર્યનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના દક્ષિણ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી કુલદીપ આર્યનો જન્મ તા. ૨૦ જુલાઇ ૧૯૮૨ ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ હરિયાણાના વતની અને ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજુલા (અમરેલી) માં પ્રાંત અધિકારી, આણંદ અને વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, ખેડામાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦૭૯-૨૫૪૫૨૨૫૨, મો. ૯૯૭૮૪ ૦૯૮૦૯ અમદાવાદ

(1:13 pm IST)