Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

પ્રવાસન - મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય શ્રી જવાહર ચાવડાનો જન્મ ૨૦ જુલાઈ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વાણિજ્ય સ્નાતક છે. જૂનાગઢની સુભાષ એકેડમી શૈક્ષણિક સંસ્થાના વડા છે.  સહકારી ક્ષેત્રે પણ્ ા તેમણે  મહત્વની ભૂમિકા કરી છે.

મો. ૯૮૨૫૨ ૨૮૮૮૮ - ગાંધીનગર

 

(10:43 am IST)