Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ગુણેશ્વરધામ મહાદેવ આશ્રમના મહંત અવધેશબાપુ ટીલાવતનો જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છા

શ્રી સમસ્ત રામાનંદીય સાધુ સમાજ રાજકોટના પ્રમુખ તથા ગુણેશ્વરધામ મહાદેવ આશ્રમના મહંતશ્રી અવધેશબાપુ ટીલાવતનો આજરોજ તા.૧૭-૭-ર૦૧૯ને બુધવારના ૬૦માં વર્ષમાં પ્રવેશેલ છે. આ શુભ દિવસે શ્રી સમસ્ત રામાનંદીય સાધુ સમાજ ટ્રસ્ટ રાજકોટ, ગુણેશ્વર મહાદેવ આશ્રમના ટ્રસ્ટીઓ, ભકતો સેવકગણો તેમના જન્મ દિવસે મુબારક પાઠવતા નિરામઇ દિઘાર્યુ તેઓ પ્રાપ્ત કરે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે. મો.૯૮ર૪ર ૪૬૫૧૪

(12:00 pm IST)