Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાજકોટના એડવોકેટ એન્ડ નોટરી

નિતીન એમ જાગાણીનો આજે જન્મ દિવસ : ૪૭મા પ્રવેશ

રાજકોટ તા ૧૭  : રાજકોટ બાર એસોસીએશનના સભ્ય અને રેવન્યુ પ્રેકટીશ્નર એડવોકેટ એન્ડ નોટરી નિતીન એમ. જાગાણી તેમના યશસ્વી જીવનનાં ૪૬ વર્ષ પુરા કરી આજરોજ ૪૭ માં પ્રવેશ કરે છે. નિતીનભાઇ જાગાણીએ એલ.એલ.બી. ની ડીગ્રી મેળવ્યા પછી રાજકોટમાં છેલ્લા ૧૯ વર્ષથી વકીલાત ક્ષેત્રે પ્રેકટીસ કરી રહયા છે. છેલ્લા કેટલાક વર્ષથી તેઓ નોટરી તેમજ રેવન્યુ ક્ષેત્રે જમીનને લગતા કેસોમાં બહોળો અનુભવ ધરાવવાનું બહુમાન મેળવ્યું છે. તેઓ ખુબ તેજસ્વી અને મહેનતુ છે. તેમના આજરોજ  જન્મદિવસ નિમીતે તેમના સાથી એડવોકેટો દિવ્યા પી. ગોસ્વામી, અમિત એમ. પાટડીયા, વિમલ આર. વઘાસીયા, સાગર આર. રાણપરા, અબુલ એ. મારફાણી તરફથી તેમને મોબાઇલ નં. ૯૪૨૬૨ ૨૬૯૨૮ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:19 am IST)