Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

સદરના જાણીતા વેપારી જયસુખલાલ ચગનો કાલે જન્મદિવસ

રાજકોટઃ અહિંના સદર બજારની જાણીતી પેઢી મોદી મગનલાલ ભાણજીના સુપુત્ર જયસુખલાલ મગનલાલ ચગનો આવતીકાલે તા.૨૯ના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જયસુખલાલને જન્મદિવસની અગાઉથી શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૯૨૪૪ ૮૫૧૨૨)

(3:29 pm IST)