Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

નિવૃત ડીવાયએસપી સી.પી. દલાલનો આજે જન્મદિવસઃ ૭૪મા વર્ષમાં પ્રવેશ

રાજકોટ,તા.૨૬: જૈન સમાજના અગ્રણી સી.પી.દલાલ (નિવૃત ડીવાય એસ.પી.) આજે ૭૩ વર્ષ પૂર્ણ કરી ૭૪મા વર્ષમા પ્રવેશે છે. તેઓ નિવૃતી બાદ વિવિધ સંસ્થાઓમાં અને ખાસ કરી જૈન સમાજની પ્રવૃીતઓમાં વિશેષ કાર્યરત છે. પર્યુષણ દરમ્યાન રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિશ્રી દ્વારા તેમને જૈન સમાજની પ્રવૃતિઓ કરવા બાદ ''રાજકોટ રત્ન''થી સન્માનીત કરેલ જન્મ દિવસ નિમિતે જૈન અગ્રણીઓ, સામાજીક આગેવાનો, પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા સી.પી.દલાલ (મો.૯૯૨૫૨ ૧૧૯૮૯) ઉપર શુભેચ્છાઓ આપી રહ્યા છે.

 

(3:30 pm IST)