Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આમ આદમી પાર્ટીના નેતા કે. કે. પરમારનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : રાજકોટ સીવીલ કોર્ટના નિવૃત રજીસ્‍ટ્રાર શ્રી કેશવ કે. પરમાર (કે.કે.) જેઓ તા. ૧-૬-૧૯પપ (૬૩ વર્ષ) માં થયેલ અને જેઓએ ૩૭ વર્ષ કોર્ટમાં નિષ્‍ઠાપૂર્વક ફરજ બજાવેલ છે. અને ન્‍યાય ખાતા કર્મચારી ક્રેડીટ સોસાયટીના સ્‍થાપક તથા ન્‍યાય ખાતા કર્મચારીના પ્રમુખ તેમજ ગુજરાત કર્મચારી ઉત્‍કર્ષ મંડળના પ્રમુખ તરીકેની કામગીરી કરેલ છે. અને આમ આદમી પાર્ટીના સીનીયર નેતા તરીકે જેવોની ગણના થાય છે. તેમજ હાલમાં સમાજ સેવક તરીકેની કામગીરી કરી રહેલ છે. સગા-સ્‍નેહી મીત્ર મંડળ તેમના મો. ૯૮૯૮૩ ૮૧૧૩૩, મો. ૭૮૭૮૩ ૮૧૧૩૩ ઉપર જન્‍મ દિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(12:19 pm IST)