Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પોરબંદરના પૂર્વ જિલ્લા કલેકટર મહેસુલી કાયદાના અભ્‍યાસુ એમ. બીે પરમારનો જન્‍મદિન

રાજકોટઃ મહેસુલી કાયદાના ઉડા અભ્‍યાસુ અને નિષ્‍ણાંત શ્રી એમ.બી. પરમારનો જન્‍મ તા.૩૧ મે ૧૯૫૦ના દિવસે થયેલ આજે ૬૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમણે આઇ.એ.એસ કેડરમાં (૧૯૯૭ બેચ)સેવા આપેલ પોરબંદર જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બનાવી ચૂકયા છે. તેમણે ગણોત અધિનિયમ અને જમીન સંપાદન વિશે પુસ્‍તકો લખ્‍યા છે. હાલ અમદાવાદમાં નિવૃત જીવન ગાળી રહયા છે. મો. ૯૯૨૫૦૩૧૩૮૩- અમદાવાદ

(12:10 pm IST)