Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

મંગલસિંહ સોલંકી ઝીંદાબાદ....સેવાદળના વડાનો જન્‍મદિન

રાજકોટઃ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્‍ય સંગઠક અને અમદાવાદના જાણીતા એડવોકેટ શ્રી મંગલસિંહ સોલંકી આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્‍મ ૧૯૬૭ના વર્ષની ૨૯ મે એ થયેલ. આજે પ્રગતિશીલ જીવનના બાવનમાં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. વર્ષોથી તેઓ અદના સૈનિક તરીકે સેવાદળને મજબૂત કરવા માટે કાર્યરત છે.

મો. ૯૮૨૪૦ ૪૦૧૯૬ - અમદાવાદ

(10:19 am IST)