Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મુળ જુનાગઢના એડવોકેટ જયદિપગીરી ગોસ્વામીનો આજે જન્મદિવસ

રાજકોટઃ મૂળ જુનાગઢનાં વાડાસડા ગામનાં વતની જે છેલ્લા વીસ વર્ષથી રાજકોટને તેમની કર્મભૂભિ બનાવીને એડવોકેટના વ્યવસાય સાથે સંકળાયેલા  ગોસ્વામી જયદિપગીરીનો આજે જન્મદિવસ છે. છેલ્લા ૨૦ વર્ષથી એડવોકેટનો વ્યવસાય તેમજ છેલ્લા ૧૪ વર્ષથી શાસ્ત્રીનગર ઓનર્સ સર્વિસની ઓફીસમાં સક્રિય કામગીરી બજાવતા ગોસ્વામી જયદિપગીરીને મિત્રો, સગાસંબંધી, સ્નેહીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. (મો.૯૫૭૪૯ ૦૦૦૭૧)

(4:17 pm IST)