Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કૃષ્ણનગર ગામના પૂર્વ સરપંચ લાલભાઈ વીરાણીનો કાલે જન્મ દિવસ

રાજકોટઃ ગામ કૃષ્ણનગર કણકોટ કાલાવડ રોડ ખાતે પિતા ભોવાનભાઈ તથા માતા મણીબેનને ત્યાં જન્મેલ લાલજીભાઈ ભોવાનભાઈ વીરાણીનો આજે જન્મ દિવસ છે. જીવનના ૫૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શીવાભાઈ લીંબાસીયા જણાવે છે કે લાલભાઈએ છેલ્લા પાંચ વર્ષથી સ્મશાનને પોતાની કર્મભૂમિ બનાવી છે.

(2:15 pm IST)