Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્માનો જન્મદિન

જુનાગઢ : શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્માનો આજે પ૦મો જન્મ દિવસ છે.

ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મુજબ બનાવવામાં જેમનો સિહફાળો છે. એવા પુનિતભાઇ શર્મા પ્રજાના કોઇપણ પ્રશ્ન હોય તેઓ હંમેશા જાગૃત રહી સરકારમાં રજુઆત કરી ત્વરીત ઉકેલ લાવે છે અને સતત કાર્યરત રહેતા અને કોરોના મહામારીમાં પણ જરૂરીયાતમંદોને તાત્કાલીક સારવાર મળે અને સ્વસ્થ થઇ જાય તે માટે અવાર નવાર સીવીલ હોસ્પીટલ ખાતે જઇ મુલાકાત લઇ તબીબો સાથે ચર્ચાઓ કરે છે. જુનાગઢમાં અત્યંત સરળ અને આમ જનતા માટે હંમેશા ૧૦૮ ની જેમ દોડી કામ કરતા પુનીતભાઇ આજે ૪૯ વર્ષ પુરા કરી પ૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના મો. ૯૪ર૭પ ૦ર૧૪૦ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:49 pm IST)