Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બહુમુખી પ્રતિભા-લોહાણા અગ્રણી હિરેનભાઈ ખખ્ખરનો જન્મદિન

રાજકોટઃ ચુંબકીય વ્યકિતત્વ ધરાવતા અને હકારાત્મક ઉર્જાથી ભરપૂર સૌને સાથે લઈને ચાલનાર હસમુખો સ્વભાવ ધરાવતા બહુમુખી પ્રતિભા અગ્રણી બિલ્ડર્સ, હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા રઘુવંશી અગ્રણી હિરેનભાઈ ખખ્ખરનો આજે જન્મદિન છે.

મહાદેવના ભકત અને પૂ. ગુરૂદેવ રણછોડદાસજી બાપુના સેવક હિરેનભાઈ ખખ્ખર નાનપણથી શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણ મેળવીને વ્યવસાય ક્ષેત્રે પણ ભારે સફળતા મેળવી છે. રાજકોટમાં  રેસીડેન્ટ, કોમર્શીયલ કોમ્પલેક્ષ, દ્વારકા ખાતે ફર્ન હોટેલ અને ફોરેસ્ટ તેમજ એકસપોર્ટનો ઈન્ટરનેશનલ બીઝનેશમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે. રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય તેમજ વિશ્વ લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-૧ના મંત્રી, રોટરી સહિત અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયા છે. હિરેનભાઈ ખખ્ખરના જન્મદિને મો. ૯૮૨૫૦ ૭૪૩૫૩ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

હર રાહ આસાન હો.. હર રાહ પે ખુશિયા હો..

હર દિન ખૂબ સૂરત હો.. હર દિન શુભકામના હો..

ઐસા મંગલ તુમ્હારા હર જન્મદિન હો...

(2:43 pm IST)