Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ડો.મહેશ શિંગાળાનો કાલે જન્મદિવસ : ૫૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : મુળ ખરેડી હાલ રાજકોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે પટેલ કલિનીક ધરાવતા અને ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ ઓફ રાજકોટના પૂર્વ પ્રમુખ તરીકે કામગીરી બજાવી ચૂકેલ ડો. મહેશ શિંગાળા આજરોજ તેમના જીવનકાળનાં ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. હાલમાં કોરોના મહામારીમાં પણ પોતાના અનેક દર્દીનારાયણને યોગ્ય માર્ગદર્શન અને તેઓના અર્ધાગ્રી ભાવનાબેન તેઓને હંમેશા સાથ આપતા રહ્યા છે. સાથો સાથ તેઓની સુપુત્રી કુ. રૂત્વી પણ એમ.બી.બી.એસનો અભ્યાસ કરી રહી છે. ડો. મહેશ શિંગાળાને મો. ૯૮૭૯૦ ૦૯૨૮૩ ઉપર જન્મદિવસની શુભેચ્છા વરસી રહી છે.

(11:41 am IST)