Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

જામનગર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહનો જન્મ દિન

ધ્રોલ તા. ૧: તાલુકાના રોજીયા ગામના વતની અને હાલ જામનગર લખધીરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે તેઓ ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.તેઓ હાલ જામનગર શિક્ષણ સમિતીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં વર્ષોથી ભાજપ સાથે કામ કર્યું અને જામનગર તેમજ ધ્રોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીને કામગીરી કરેલ તેઓ પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન તથા તાલુકાના પૂર્વ ભાજપના પ્રમુખ પ્રદેશ કિસાન મોરચાના સભ્ય અને હાલ ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર શિક્ષણ સમિતિના ચેરમેન છે. તેઓને કાર્યકરો મિત્રો સર્કલ દ્વારા લખધીરસિંહને જન્મદિવસની શુભકામના તેમના મો. નં. ૯૪ર૬૬ ૧૧૧૧૧ આપી રહેલ છે.

(11:40 am IST)