Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કાલે વાહન વ્યવહારના અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમરનો જન્મદિન

રાજકોટ  :  બંદરો વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમરનો જન્મ ૧૯૬૫ના વર્ષની તા.૧ ડિસેમ્બરે થયેલ. આવતીકાલે પંચાવનમાંં વર્ષના દ્વારે પહોંચશે. તેણી મુળહરીયાણાના વતની છે અને ૧૯૮૯ની બેંચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં જુનાગઢ અને અમદાવાદ કલેકટર પદે, તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચુકયા છે. મો.નં. ૯૯૭૮૪ ૦૭૯૯૫ ગાંધીનગર

 

(11:46 am IST)