Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

માહિતી અધિકાર કમિશનર કિરીટ અધ્વર્યુનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના આર.ટી.આઇ. કમિશનર શ્રી કિરીટ એમ.અધ્વર્યુનો જન્મ તા.૨૯ નવેમ્બર ૧૯૫૮ના દિવસે થયેલ આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ નાણા, સામાન્ય વહીવટી વગેરે વિભાગોમાં સેવા આપી ચૂકેલા સચિવાલય કેડરના અધિકસચિવ કક્ષાના નિવૃત અધિકારી છે. નિવૃતિ બાદ તેમણે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે પણ સેવા આપી હતી.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૭૩૧૪  મો.૯૮૯૮૯ ૯૪૫૯૮ - ગાંધીનગર

 

(11:37 am IST)