Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરનો કાલે જન્મદિન

રાજકોટ  : સામાન્ય વહિવટ વિભાગના સચિવ (આયોજન) શ્રી રાકેશ શંકરનો જન્મ તા.૨૪ નવેમ્બર ૧૯૭૫ના દિવસે થયેલ. આવતીકાલે પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે. શ્રી રાકેશ શંકર મુળ મહારાષ્ટ્રના થાણેના વતની અને ૨૦૦૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ અને નર્મદામાં જિલ્લા કલેકટર, અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૪૦૩, મો. ૯૭૨૭૭ ૬૪૯૧૯, ૯૯૭૮૪ ૦૫૮૨૮, ગાંધીનગર

(11:58 am IST)