Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઉદ્યોગ-ખાણ વિભાગના સચિવ હારિત શુકલાનો જન્‍મદિન

રાજકોટ : રાજયમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ તરીકે કાર્યરત શ્રી હારિત શુકલાનો જન્‍મ તા.૧પ જૂન ૧૯૭૬ ના દિવસે થયેલ આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ૧૯૯૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.ભૂતકાળમાં અમદાવાદ જિલ્લા કલેકટર રાજયમાં વિકાસ કમિશનર, જમીન સુધારણા કમિશનર, સાયન્‍સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭૭પપ ગાંધીનગર

(10:29 am IST)