Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જામનગરના નિવૃત આરએફઓ આર.કે.શીલુનો જન્મ દિવસ

જુનાગઢ : જામનગરના નિવૃત આરએફઓ રવિભાઇ કે. શીલુનો આજે ૬૮ મો જન્મ દિવસ છે.

તેઓ નિવૃતી દરમ્યાન વિવિધ સેવાભાવી સંસ્થા સાથે જોડાય સેવા આપી રહ્યા છેજેમા જામનગર સીનીયર સીટીઝન કાઉન્સીલ તેમજ રાજગોર બ્રાહ્મણ મંડળ પ્રેરીત આરોગ્ય ધામના ટ્રસ્ટી તરીકે અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. આજે તેમના જન્મદિન નિમિતે તેમના શુભેચ્છકો મો. ૯૪ર૭પ ૧પ૯પ૬ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:04 pm IST)