Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અનંતરાય દોશીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ જૈન અગ્રણી અનંતરાયભાઈ દોશીનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ ટી.આર.દોશી કંપનીમાં એવરેસ્ટ બીલ્ડીંગમાં ઈન્કમટેકસ પ્રેકટીશનર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ દ્વારા જીવદયાનું કાર્ય સાથે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઈન, વૃધ્ધાશ્રમ, માનસીક ક્ષતીગ્રસ્ત બાળકોને જમણ જમાડવુ વગેરે સંસ્થાઓમાં કાર્યરત છે. મો.૯૪૨૭૭ ૨૭૬૪૦

(2:55 pm IST)