Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કાલે 'સ્પીપા'ના મહાનિયામક કે.એમ. ભીમજીયાણીનો જન્મદિન

રાજકોટઃ સરદાર પટેલ પબ્લિક એડમીનીસ્ટ્રેશન ઈન્સ્ટીટ્યુટના ડીરેકટર જનરલ શ્રી કે.એમ. ભીમજીયાણીનો જન્મ તા. ૨૬ જાન્યુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ. આવતીકાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે.

તેઓ મૂળ જુનાગઢ પંથકના તાલાળા પાસેના  ધાવા ગામના વતની અને ૨૦૦૪ની બેંચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૬૯૧૯૯૦૦

મો. ૯૯૭૮૪ ૪૦૩૫૦ અમદાવાદ

(12:25 pm IST)