Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જસદણના કવિ અનવર હુસેનભાઇ વણાંકનો આજે જન્મદિન

જસદણ તા. ર૪ : હાલ સેલવાસ શહેરમાં વસવાટ કરતાં કવિ અનવરહુસૈનભાઇ નુરૂદ્દીનભાઇ વણાંકનો આજે જન્મદિન છે.

તેઓ ૪૦ વર્ષ પૂર્ણ કરેલ છે. ર૪ જાન્યુઆરી ૧૯૭૯ નાં રોજ જન્મેલા અલીભાઇનેવાંચન અને લેખનનો શોખ વિદ્યાર્થીકાળથી રહ્યો છે. અને આજે પણ જાળવી રાખ્યોછે. હાલ તેમના હકારાત્મક કાવ્યો સૌરાષ્ટ્રના અનેક લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોચી રહ્યા છે. તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો તેમના મો. ૯૦૧૬૦ ૪પ૩૪૪ ઉપર શુભેચ્છા પાઠવી રહેલા.

(1:06 pm IST)