Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

જંકશન પ્લોટ ઉપાશ્રયના ટ્રસ્ટી રાજુભાઈ મોદીનો કાલે જન્મદિન

રાજકોટ : જંકશન પ્લોટ ઉપાશ્રયના ટ્રસ્ટી તથા જીવદયા કાર્યકર શ્રી રાજુભાઈ મોદીનો આવતીકાલે તા.૨૪ના શુક્રવારના રોજ જન્મદિવસ છે. જનસેવા ટ્રસટ, નાલંદા ઉપાશ્રય સોનલભાઈ મહાસતીજીની નિશ્રા હેઠળ સેવા પ્રવૃતિઓ ૨૨ વ્હાલુડી દીકરીઓના વિવાહ - સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દીકરાનંુ ઘર વૃદ્ધાશ્રમમાં તેઓ છેલ્લા ૨ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. રાજુભાઈ મોદીને મો.૮૫૧૧૦ ૮૮૯૯૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:02 pm IST)