Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સુરેન્દ્રનગર શકિત પાન કોર્નરના કિશોરભાઈ ચૌહાણનો જન્મદિવસ

સુરેન્દ્રનગરઃ આંબેડકર ચોક માં શકતી પાન કોર્નર નામનો ગલ્લો ચલાવતા કિશોરભાઈ વીરજીભાઈ ચૌહાણ ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે  તેમના માતુશ્રી મુળી બેન ના આશીર્વાદ મેળવી જીવનકાળ ના નવા વર્ષના શુભારંભ કર્યો છે ત્યારે પત્ની મણીબેન પુત્ર હંસરાજ તેમજ દીકરીઓ જમાઈ સહિતના પરિવારજનો દ્વારા શુભકામના પાઠવેલ છે મિલનસાર સ્વભાવ અને નિખાલસ મનના માનવી છે.

(1:06 pm IST)