Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સી. વી. સોમ ઝીંદાબાદ...કાલે અગ્રસચિવનો જન્મદિન

રાજકોટ : રાજયના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગમાં અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા શ્રી ચંદ્રવેણુ સોમ (આઇ. એ. એસ.-૧૯૯૦) નો જન્મ તા. ૧૯ જાન્યુઆરી ૧૯૬૭ ના રોજ થયેલ. આવતીકાલે ચોપનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ બિહારના વતની છે. ભુતકાળમાં મધ્યાહન ભોજન કમિશનર, શાળાઓ માટેના કમિશનર, નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેકટર, શહેરી વિકાસ એ સામાન્ય વહીવટ વિભાગ (એન. આર.આઇ.)ના અગ્રસચિવ પદે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૧૩૭૩    મો. ૯૯૭૮૪ ૦૬૧૦પ ગાંધીનગર

(11:27 am IST)