Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સુરેન્દ્રનગર વેપારી એસો.ના કારોબારી સભ્ય શંકરલાલ કેલાનો જન્મદિવસ

વઢવાણ તા. ૧૩ :.. સુરેન્દ્રનગર વેપારી એસો. ના કારોબારી સભ્ય અને શ્રીનાથજી ટ્રેડીંગ કંપનીના શંકરલાલ કેલાનો આજે જન્મ દિવસ છે.

તેઓ પ૮ વર્ષ પુર્ણ કરી અને પ૯ માં વર્ષમાં જયારે પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાંથી વેપારીઓ દ્વારા શંકરલાલ કેલાને જન્મ દિવસ અવસરે આજે શુભકામના મળી રહી છે.

(1:17 pm IST)